Wednesday 11 January 2012

"ખરી પતંગ"

ઉતરાયણ ના દિવસે અમદાવાદ માં જ લગભગ ૧૦૦૦ પક્ષી મૃત્યુ પામે છે પતંગ ની દોરીથી પાંખ કાપવાથી.
માટે મજા નથી.
અને વિશેષમાં આવા કોઈ પક્ષી નજરે પડે તો તરત નીચેના નંબર પર ફોન કરવાથી તેઓ આવા પક્ષી ને દવા કરી,
ફરી આકાશ માં ઉડતા મુકીને "ખરી પતંગ"નો આમંદ માણે છે.

સંપર્ક: ૯૪૨૯૪ ૧૦૧૦૧
સંપર્ક: ૯૪૨૯૪ ૧૦૧૦૮
સંપર્ક: ૯૮૯૮૩૦૨૫૨૫

તો તમે પણ "ખરી પતંગ"નો આમંદ માણો જો આવા કોઈ પક્ષી નજરે પડે તો.......

No comments: